pm svanidhi yojana 2025 in gujarati પોતાનો ધંધો શરૂ કરવા માટે સરકાર દ્વારા એક સારી યોજના બહાર પાડવામાં આવેલ છે જેમાં તમને મળશે પીએમ સ્વનિધિ યોજના 10,000 થી લઈને 50,000 રૂપિયા સુધીની લોન એ પણ ઓછા વ્યાજ એટલે તમે પણ તમારા ધંધાની શરૂઆત કરી શકો છો આવો મજૂર વર્ગના લોકો છે તેમને સહાય આપવામાં આવશે pm svanidhi loan yojana gujarati
પીએમ સ્વનિધિ યોજના લોનની વિગતો (Loan Details):
તબક્કો | લોન રકમ |
---|---|
પહેલો તબક્કો | ₹10,000 સુધી |
બીજો તબક્કો | ₹20,000 સુધી |
ત્રીજો તબક્કો | ₹50,000 સુધી |
pm svanidhi loan yojana gujarati લોન સમય
પીએમ સો નિધિ યોજના હેઠળ તમે લોન લીધી છે તે લોન તમારે એક વર્ષની અંદર પાછી આપવાની રહેશે જો તમે એક વર્ષની અંદર પાછી આપશો તો તમને પછી વ્યાજમાં છૂટછાટ આપવામાં આવશે અને તમને પણ ફાયદો થશે
PM Svanidhi Yojana ના મુખ્ય લાભો:
યોજના હેઠળ 10 થી 50 હજાર રૂપિયાની લોન મળી રહેશે ધંધો કરવા માટે અને કોઈપણ ગેરંટી વગર ખાતામાંથી કરવામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે દર મહિને ₹100 સુધી કેશબેકનો લાભ.
ખેડૂતોને મળશે રૂ. 22,500 સુધીની સહાય! ફોર્મ ભરવાનું શરૂ
પીએમ સ્વનિધિ યોજના લાયકાત માટેના માપદંડ (Eligibility Criteria):
- અરજદાર શેરી વિક્રેતા કે નાના વેપારી હોવો આવશ્યક.
- આધારકાર્ડ અને પાનકાર્ડ ફરજિયાત.
- વ્યવસાયિક પ્રમાણપત્ર અથવા વ્યવસાય લાઇસન્સ જરૂરી.
- અગાઉ લોન લીધી હોય તો નિયમિત ચુકવણી કરેલ હોવી જોઈએ.
PM Svanidhi Yojana હેઠળ અરજી કરવાની રીત: pm svanidhi loan 50000 apply online gujarati
- સત્તાવાર વેબસાઇટ pmsvanidhi.mohua.gov.in પર જાઓ.

- “fist loan Apply Now” પર ક્લિક કરો.

- મોબાઈલ નંબર અને OTP વડે લોગિન કરો.
- જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ, પાન કાર્ડ, વ્યવસાય પ્રમાણપત્ર, બેંક વિગતો) અપલોડ કરો.
- ફોર્મ ભર્યા પછી સબમિટ કરો અને અરજી સ્ટેટસ તપાસો.
PM Swanidhi Yojana – FAQ
પીએમ સ્વનિધિ યોજના શું છે?
લોન યોજના છે રૂ.10,000થી રૂ.50,000 સુધીની લોન ઓછી વ્યાજદરમાં આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનું ધંધો ફરીથી શરૂ કરી શકે.
પીએમ સ્વનિધિ યોજના હેઠળ કઈ રકમની લોન મળે છે?
M Swanidhi Yojana ભારત સરકાર દ્વારા શરુ કરાયેલી એક ખાસ લોન યોજના છે, જેના દ્વારા શેરી વિક્રેતાઓને રૂ.10,000થી રૂ.50,000 સુધીની લોન મળે
PM Swanidhi Yojana માટે કોણ અરજી કરી શકે?
શેરી વિક્રેતાઓ જેમ કે રિક્ષા ચલાવતા લોકો, ફૂડ સ્ટોલ ધરાવતા વેપારીઓ, ફળ-શાકભાજી વેચતા લોકો વગેરે
PM Swanidhi Yojana માટે ક્યાંથી અરજી કરવી?
સત્તાવાર પોર્ટલ https://pmsvanidhi.mohua.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરી શકાય છે. તેમજ ટૂંક સમયમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ અરજી કરી શકાય છે.
લોનની સમયમર્યાદા કેટલી છે?
પ્રથમ તબક્કાની લોન (₹10,000) માટે 1 વર્ષની ચુકવણી સમયમર્યાદા આપવામાં આવે છે.