નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના 2025: બાળિકાઓને ₹25,000 સુધીની આર્થિક મદદ, જાણો કેવી રીતે અરજી કરવી
ગુજરાત સરકાર દ્વારા છાત્રાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના 2024 શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 11મી અને 12મી ધોરણની મેરિટ ધરાવતી છાત્રાઓને ₹25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ગુજરાતની બાળિકાઓને વિજ્ઞાન વિષયમાં આગળ વધારવા અને તેમને સ્વાવલંબી બનાવવા માટે આ એક સુવર્ણ તક છે. Namo Saraswati Yojana Gujarat નમો સરસ્વતી … Read more