ગુજરાતની રાશનની દુકાનોમાં અનાજ મળશે નહીં? 1 જુનથી બદલાવ, દુકાનદારોના આ નિર્ણયથી ગ્રાહકો પર અસર
દેશભરમાં ગરીબી રેખા હેઠળ અથવા તેનાથી નીચે આવતા કામદારો અને પરિવારોને સરળ સરકારી સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા રેશનકાર્ડ દસ્તાવેજ લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં દેશના 50 કરોડ પરિવારો માટે રેશનકાર્ડ બનાવવામાં આવ્યા છે. રેશનકાર્ડ e kyc online ration card e-kyc online gujarat રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે. જો તમે હજુ સુધી … Read more