Ayushman Card Using Aadhaar Card gujarat:ફક્ત આધાર કાર્ડથી બનાવો આયુષ્માન કાર્ડ – 5 લાખ રૂપિયાની મફત સારવાર

Ayushman Card Using Aadhaar Card gujarat

Ayushman Card Using Aadhaar Card gujarat કેન્દ્ર સરકાર 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 5 લાખ રૂપિયા સુધીનો મફત ઇલાજ આપે છે. આ માટે, વરિષ્ઠ નાગરિકે “આયુષ્માન વય વંદના કાર્ડ” બનાવવું જરૂરી છે. આ કાર્ડથી 30,000થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઇલાજ લઈ શકાય છે. આ કાર્ડ બનાવવા માટે માત્ર આધાર કાર્ડ જ જોઈએ! … Read more