આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?: હવે મેળવો 5 લાખ સુધીનો મફત સારવાર લાભ
ભારત સરકાર દ્વારા દેશના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપીને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની વિશેષ તક આપવામાં આવી રહી છે. દેશભરના લાખો નાગરિકોએ આ કાર્ડ મેળવીને પોતાની અને પરિવારજનોની ગંભીર બીમારીઓનો સમયસર અને મફત સારવાર મેળવીને પોતાનો જીવ બચાવ્યો છે. ayushman card online registration gujarat જો તમને હજુ સુધી આયુષ્માન કાર્ડ મળ્યું … Read more