પીએમ કુસુમ યોજના 2025: ખેડૂતોને પંપ ખરીદવા મળશે 90% સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી?
ખેડૂતો માટે પ્રધાનમંત્રી કુસુમ યોજના એક આશાની કિરણ બની રહી છે. હવે ખેડૂત મિત્રો માટે આવી છે એક ખૂબજ આનંદની વાત પીએમ કુસુમ યોજના હેઠળ સૌર પંપ સ્થાપન માટે મળશે સીધી 90% સબસિડી! હા, તમે સાચું વાંચ્યું. સરકાર હવે ખેતી માટે વીજળીના ખર્ચમાંથી મોટી રાહત આપતી યોજનાને વધુ અસરકારક બનાવી રહી છે. pm usum yojana … Read more