Loading ...

PM Vidya Lakshmi Yojana 2025 Gujarati: વિદ્યાર્થીઓને મળશે ₹6.5 લાખ સુધીનો શિક્ષણ લોન, જાણો અરજી પ્રક્રિયા

PM Vidya Lakshmi Yojana 2025 Gujarati ભારત સરકાર દ્વારા બધાને શિક્ષણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીઓને લોન આપવામાં આવે છે કારણ કે તેમનું ભવિષ્ય સુધરે અને ભણવામાં આગળ વધે તે હેઠળ આ યોજના માલવન આપવામાં આવે છે. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 2025

PM Vidya Lakshmi Education Loan Yojana યોજના શું છે?

વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઓછા વ્યાજે 650 લાખ રૂપિયાની શિક્ષણ લોન આપવામાં આવેલ છે તારા વિદ્યાર્થીઓ સારી રીતે જાણી શકે અને આગળ વધી શકે

PM Vidya Lakshmi Education Loan Yojana 2025 નું અવલોકન

મુદ્દોમાહિતી
યોજના નું નામPM Vidya Lakshmi Education Loan Yojana
લૉન્ચ વર્ષ2024
લાભાર્થી10મી અને 12મીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
લોનની રકમ₹6.5 લાખ સુધી
વ્યાજ દર10.5% થી શરૂ, મહત્તમ 12.75% સુધી
ચુકવણી સમયગાળોમહત્તમ 5 વર્ષ
અરજી પદ્ધતિઓનલાઈન અને ઑફલાઈન બંને

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 2025 લાભ આપતા બેંકો અને સંસ્થાઓ Pm vidya lakshmi yojana 2025 gujarat amount

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 2025 યોજના હેઠળ ₹38 થી વધુ બેંકો આ સંસ્થા સાથે જોડાયેલ છે અને 127 પ્રકારની લોન આપે છે જેમાં 50,000 થી લઈને 6.5 લાખ રૂપિયા સુધીનું લોન મંજૂર કરવામાં આવે છે એ પણ પાંચ વર્ષ માટે

ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ₹75,000 સુધીની શિષ્યવૃત્તિ! શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરવી

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 2025 લાભો

  • વિદ્યાર્થીઓ 127 પ્રકારના લોન પેકેજમાંથી પસંદગી કરી શકે છે.
  • લોનની વ્યાજ દર સરકારી દરે રાખવામાં આવે છે (10.5% થી શરૂ).
  • આરામદાયક ચુકવણી સમયગાળો (5 વર્ષ).
  • ઓનલાઈન પોર્ટલથી સરળ રીતે અરજી કરી શકાય છે.
  • કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા સહાયપાત્ર.

પીએમ વિદ્યાલક્ષ્મી લોન યોજના કોને મળશે ?

વિદ્યાલક્ષ્મી લોન યોજના કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ભણતા હશે તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે ધોરણ 10 અને 12 માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ લાવેલ હશે તે વિદ્યાર્થી 127 પ્રકારની લોન પેકેજ મેળવી શકે છે અને આ લોન વ્યાજ દર ઓછો હશે અને પાંચ વર્ષ સુધી ચૂકવવામાં આવશે

પીએમ વિદ્યાલક્ષ્મી લોન યોજના અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રહેણાંક પુરાવો
  • આવકનો પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • શૈક્ષણિક પ્રમાણપત્રો (10મી/12મી)

પીએમ વિદ્યાલક્ષ્મી લોન યોજના અરજી કરવાની રીત Pm vidya lakshmi yojana 2025 gujarat apply online

  • વિધાર્થીઓ www.vidyalakshmi.co.in પોર્ટલ પર જાઓ.
  • નવી યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરો.
  • જરૂરી માહિતી અને દસ્તાવેજ અપલોડ કરો.
  • તમારું લોન પેકેજ પસંદ કરો અને અરજી કરો.
  • બેંક તરફથી મળેલ ઓફરને સ્વીકારી લોન પ્રક્રિયા શરૂ કરો.

FAQs – PM Vidya Lakshmi Education Loan Yojana 2025

PM Vidya Lakshmi Education Loan Yojana શું છે?

PM Vidya Lakshmi Education Loan Yojana ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક લોન યોજના છે, જેમાં વિદ્યાર્થીઓને 6.5 લાખ રૂપિયા સુધીનો લોન ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે.

આ યોજના હેઠળ લોન માટે કેટલો વ્યાજ દર લાગે છે?

વિદ્યાર્થીઓને મળતા લોન પર 10.5% થી લઈને 12.75% સુધીનો વ્યાજ દર લાગૂ પડે છે, જે બેંક અને લોનની રકમ પર નિર્ભર કરે છે.

લોનની ચુકવણી માટે કેટલો સમય મળે છે?

લોનની પુરી ચુકવણી માટે વિદ્યાર્થીઓને મહત્તમ 5 વર્ષનો સમય આપવામાં આવે છે.

Leave a Comment