જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2025 ગુજરાત રાજ્ય સરકારે હોશિયાર અને શ્રેષ્ઠ વિદ્યાર્થીની મહેનતને માન્યતા આપવા માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2025 અમલમાં મૂકી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઊચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય આપવો અને તેમને પ્રોત્સાહન આપવું છે. gyan sadhana scholarship 2025 documents required
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2025
શિષ્યવૃત્તિનું નામ
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2025
પ્રદાતા
રાજ્ય શિક્ષણ બોર્ડ, ગુજરાત સરકાર
લાભાર્થીઓ
ગુજરાતમાં ધોરણ 9 થી 12 ના નિવાસી વિદ્યાર્થીઓ
એવોર્ડ
₹25,000 સુધીની શિષ્યવૃત્તિ પુરસ્કાર
અરજી કરવાની રીત
ઓનલાઇન
પરીક્ષા તારીખ
સામાન્ય રીતે દર વર્ષે માર્ચના અંત સુધીમાં યોજવામાં આવે છે
સત્તાવાર વેબસાઇટ
www.sebexam.org
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2025 સહાય કેટલી મળે ?
આ યોજનાના અંતર્ગત પસંદ થયેલા વિદ્યાર્થીઓને દર વર્ષે નીચે મુજબનું વાર્ષિક પુરસ્કાર મળશે: